સંતરામપુરનાં પાદરી ફળિયા પ્રાથમિક શાળાના કર્તવ્યનિષ્ઠ અને પ્રેરણાદાયી મદદનીશ શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.
આજરોજ સંતરામપુર ખાતે પાદરી ફળિયા પ્રાથમિક શાળા, સંતરામપુરના કર્તવ્યનિષ્ઠ અને પ્રેરણાદાયી મદદનીશ શિક્ષિકા શ્રીમતી મનિષાબેન પૂંજાલાલ શાહ (રાજ્ય, ચિત્રફૂટ અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા)ના વયનિવૃત્તિ સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહી વય નિવૃત્તિ બાદનું જીવન નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી..
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડિંડોર સાહેબ, શ્રી જિલ્લા પ્રખુખ શ્રી દશરથભાઇ બારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પિનાકીનભાઇ શુક્લા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઇ, જિલ્લા ઉપાઘ્યક્ષ શ્રી ભગવતસિંહ પુવાર, APMC ના ચેરમેન શ્રી શાંતિલાલ પટેલ, તાલુકા મંડળના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલીયા, , તાલુકાના CRC શ્રીઓ, BRC શ્રીઓ, શિક્ષકશ્રીઓ, સમાજના અગ્રણીઓ, વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ સંતરામપુર ખાતે પાદરી ફળિયા પ્રાથમિક શાળા, સંતરામપુરના કર્તવ્યનિષ્ઠ અને પ્રેરણાદાયી મદદનીશ શિક્ષિકા શ્રીમતી...
Posted by Dr Kuber Dindor on Saturday, July 6, 2024
Comments
Post a Comment